Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મન મૈત્રી ફાઉન્ડેશન દ્વારા 27 જેટલાં શ્વાન દત્તક લેવામાં આવ્યાં.

Share

પશુ પંખીની સેવા અને સારવાર કરતી મન મૈત્રી ફાઉન્ડેશન દ્વારા 27 જેટલાં શ્વાન દત્તક લેવામાં આવ્યા હતા. અયોધ્યા નગર ભરૂચ ખાતે રહેતા જયાબેન પરમારને શ્વાન સાથે ખુબ લાગણી હોવાથી તેઓએ અત્યાર સુધી 27 શ્વાન પાળ્યા હતા. પરંતુ હવે આર્થિક અને અન્ય કારણોસર આ તમામ શ્વાન મન મૈત્રી ફાઉન્ડેશન દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. જોકે જયાબેનની લાગણી જોતા તમામ શ્વાન તેમને ત્યાં જ રહેશે. આજે તેમને ખીરનું ભોજન આપવામાં આવ્યું હતું. આ શ્વાનમાં ગલુડીયાઓનો પણ સમાવેશ થાય છે મન મૈત્રી ફાઉન્ડેશન ભરૂચ તાલુકાના કરજણ ખાતે કાલીનદી કનહાઈ ગૌશાળા પણ ધરાવે છે.

Advertisement

Share

Related posts

વડોદરાના બે યુવકોએ બનાવેલા ફાર્મ હાઉસ પોડનાં વપરાશથી ઘરમાં કરી શકાય છે ખેતી.

ProudOfGujarat

ભરૂચ ના કસક વિસ્તારમાં આવેલા અપ્સરા એપાર્ટમેન્ટની ગેલેરી ધરાસઈ, એક ને ઇજા વાહનોને નુકશાન

ProudOfGujarat

તમને ખબર મમ્મી..? આજે અમારી સ્કૂલે એસ.પી મેડમ આવ્યા હતા…નાના ભુલકાઓ વચ્ચે ભરૂચના એસ.પી.ડો લીના પાટીલનો હળવો અંદાજ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!