Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ગામે સ્વામિનારાયણ મંદિર અને અંબાજી માતાજીના મંદિરે અન્નકૂટ નો ભોગ ધરાવાયો.

Share

માંગરોળ તાલુકા ના વાંકલ ખાતે સ્વામિનારાયણ નારાયણ મંદિરે અને અંબાજી મંદિરે વિવિધ જાત ની એકસો એક વાનગી નો ભોગ ધરાવાયો હતો. ભાવિક ભક્તો એ અન્નકૂટ ના દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.ભાવિક ભક્તો એ માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ નુ પાલન કરી દશઁન નો લાભ લીધો હતો.

વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:- વાંકલ

Advertisement

Share

Related posts

ગોધરા : હમ ફીટ ઈન્ડિયા ફીટ અંતર્ગત બહેનો માટે બે કિલો મીટર દોડ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં રસ્તાના 56 જેટલાં કામોમાં વેરાવળની બે એજન્સીઓએ 7.30 કરોડની ખાયકી કરી

ProudOfGujarat

ઇડી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની પૂછપરછ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં પ્રદર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!