Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ગામે સ્વામિનારાયણ મંદિર અને અંબાજી માતાજીના મંદિરે અન્નકૂટ નો ભોગ ધરાવાયો.

Share

માંગરોળ તાલુકા ના વાંકલ ખાતે સ્વામિનારાયણ નારાયણ મંદિરે અને અંબાજી મંદિરે વિવિધ જાત ની એકસો એક વાનગી નો ભોગ ધરાવાયો હતો. ભાવિક ભક્તો એ અન્નકૂટ ના દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.ભાવિક ભક્તો એ માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ નુ પાલન કરી દશઁન નો લાભ લીધો હતો.

વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:- વાંકલ

Advertisement

Share

Related posts

ગોધરા: હાલોલ શામળાજી હાઇવે માર્ગ અંબાજી જતા પગપાળા સંઘોનો જમાવડો

ProudOfGujarat

માંગરોળમાં બીટીપી ના કાર્યકરોએ અનુસૂચિત જનજાતિમાં અન્ય 12 જાતિના સમાવેશના વિરોધમાં પ્રદર્શન કરી દેખાવો કર્યા.

ProudOfGujarat

એકતાનગર ખાતે દ્ધિદિવસીય “સરદાર સમીપે સાહિત્યગોષ્ઠી” કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!