Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ગામે સ્વામિનારાયણ મંદિર અને અંબાજી માતાજીના મંદિરે અન્નકૂટ નો ભોગ ધરાવાયો.

Share

માંગરોળ તાલુકા ના વાંકલ ખાતે સ્વામિનારાયણ નારાયણ મંદિરે અને અંબાજી મંદિરે વિવિધ જાત ની એકસો એક વાનગી નો ભોગ ધરાવાયો હતો. ભાવિક ભક્તો એ અન્નકૂટ ના દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.ભાવિક ભક્તો એ માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ નુ પાલન કરી દશઁન નો લાભ લીધો હતો.

વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:- વાંકલ

Advertisement

Share

Related posts

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, જાણો શું છે ઘટના

ProudOfGujarat

ભરૂચનાં હોસ્ટેલ ગ્રાઉન્ડ નજીક રાજપૂત છાત્રાલયમાં આગ લાગતાં દોડધામ…

ProudOfGujarat

સુરતમાં આપના નેતાએ મહિલા કાર્યકર્તાને ધમકી આપતાં આપઘાતનો પ્રયાસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!