Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : કોરોના સંક્રમણ ના વધે એ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવા માટે કોણે નર્મદા જિલ્લા કલેકટરને પત્ર લખ્યો.… જાણો.

Share

ગુજરાતના મહાસચિવ કયુમ મેમણએ સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવા માટે જિલ્લા કલેકટરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી. પત્રમાં જણાવ્યું હતું કે હાલમાં આખા દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે અને દિવાળીના તહેવાર બાદ હાલમાં કોરોનાનાં કેસોમાં વધારો થઇ રહેલ છે. જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આખા દેશમાંથી અલગ-અલગ જગ્યાએથી પ્રવાસીઓ જોવા માટે આવી રહ્યા હોય જેથી લોકોમાં કોરોના રોગચાળો ફેલાવાની પૂરેપૂરી સંભાવના છે જેથી હાલ પૂરતી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવા આપને વિનંતી છે.

હાલમાં નર્મદા જીલ્લાની અંદર 1400 ઉપર કોરોનાનાં કેસ નોંધાય ચુક્યા છે તે ધ્યાને લઈને નિર્ણય લેશો.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભાવનગર જીલ્લાના ગારીયાધાર, મહુવા,ઘોઘા,પાલીતાણા તાલુકામાં બીજા દિવસે વરસાદ જામ્યો

ProudOfGujarat

ભરૂચ દહેજની ફિલાટેક્ષ કંપનીમાંથી “પોલીસ્ટર યાર્ન” નો લાખોનો મુદ્દામાલ સગેવગે કરતી ટોળકીનો એક સાગરીત ઝડપાયો.

ProudOfGujarat

અમદાવાદ જિલ્લાના જેતલપુર પ્રા.આ.કેન્દ્રને રાષ્ટ્રીયકક્ષાનું એન.ક્યુ.એ.એસ સર્ટીફિકેટ મળ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!