Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં મૂળનિવાસી સાર્વજનિક પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું…

Share

ભરૂચનાં મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ ગોલ્ડન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં પુસ્તકાલયનો લોકાર્પણ વર્ષના પ્રથમ દિવસે કરાયું હતું

જેમાં ભારતનાં બંધારણનાં ઘડવૈયા ડોકટર બાબા સાહેબ આંબેડકરનાં પુસ્તકોનું વધુ પ્રમાણમાં વાંચન થાય તે હેતુથી પુસ્તકાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ભરૂચની ધી પ્રજા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ પ્રાયોજિત દ્વારા મૂળનિવાસી સાર્વજનિક પુસ્તકાલયનું 01/01/2021 નાં નવા વર્ષનાં દિવસે પુસ્તકાલયને મહાનુભાવોનાં હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજનાં લોકો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ગોધરા ખાતે સિંધી સમાજ દ્રારા કળશયાત્રા કાઢવામા આવી .

ProudOfGujarat

ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર દિવાળી પર્વ નિમિત્તે ફટાકડા બજાર ઉભું કરાયુ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરાઇ:ત્રીજી લહેરને ધ્યાને રાખીને કામગીરી આંરભાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!