Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં કાપોદ્રામાં આવેલ સાંઈ દર્શન સોસાયટીમાં વૃદ્ધાએ કરી આત્મહત્યા…

Share

અંકલેશ્વર તાલુકાનાં કાપોદ્રા ગામ ખાતે આવેલી સાંઇ દર્શન સોસાયટીમાં વયો વૃદ્ધ મહિલા પેરાલીસીસથી કંટાળી જઈ આત્મહત્યા કરી લીધી હતી.

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ ખાતે આવેલી સાંઇ દર્શન સોસાયટીમાં રહેતી માલતી હીરાલાલ દલાઈ ઉંમર ૬૦ નાઓ પેરાલીસીસની બીમારીથી કંટાળી જઈ ગતરોજ પોતાના ઘરની બારીની લોખંડની ગ્રિલ જોડે ગમચાથી બાંધી ગળે ફાંસો લગાવી દેતાં તેનું મૃત્યુ થયું હતું જે અંગેની જાણ તાલુકા પોલીસ મથકે નોંધાતા પોલીસે લાશનો કબ્જો મેળવી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

બોડેલી એસ.ટી ડેપોમાં બસમાં ચઢતા 2 મુસાફરોના મોબાઈલ અને પાકીટની ચોરી કરી ગઠિયા ફરાર.

ProudOfGujarat

અંકલેશ્વર ઉછાલીની અમરાવતી ખાડી કેમિકલ યુક્ત પાણી થી પ્રદુષિત થતા જ જળચર પ્રાણીઓનું મૃત્યુ….

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના સામાજિક કાર્યકરો દ્વારા યુપીના અલીગઢમાં બાળકીની કરપીણ હત્યા અને ઝઘડિયા તાલુકાના દુષ્કર્મ મુદ્દે અંકલેશ્વર મામલતદારને આવેદન પત્ર પાઠવાયું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!