Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ અને અંકલેશ્વરમાં શનિ-રવિ સ્વયંભૂ લોકડાઉન કરવા નગરપાલિકા પ્રમુખની લોકોને અપીલ.

Share

ભરૂચ અને અંકલેશ્વરમાં આગામી શનિ-રવિની રજાઓમાં નગરપાલિકા પ્રમુખ દ્વારા સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ અત્યંત કથળતી જાય છે તેમાં પણ ભરૂચમાં કોરોના સંક્રમણનું પ્રમાણ અત્યંત વધ્યું છે તે માટે અંકલેશ્વર અને ભરૂચમાં નગરપાલિકાના પ્રમુખ દ્વારા તા.24/4/21 ને શનિવારના સાંજે 4 વાગ્યાથી તા.26/4/21 ના રોજ સોમવારે સવારે 6 વાગ્યા સુધી કોવિડ-19 નું સંક્રમણ ઘટાડવા માટે સ્વયંભૂ લોકડાઉનની અપીલ કરવામાં આવી છે. આથી જાહેર જનતાને જણાવાયું છે કે સરકારી ગાઇડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું.

Advertisement

Share

Related posts

ગોધરા શહેરના સિંદુરીમાતા મંદિર પાસે આવેલ છકડાવાસ વિસ્તાર પાસે વીજ થાંભલો જર્જરિત હાલતમાં.

ProudOfGujarat

ભરૂચ શહેર જિલ્લામાં આ વર્ષે પુષ્યનક્ષત્રમાં સોનાની ખરીદી ૫૦ ટકા ઘટી

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે હાઇવે પર વર્ષા હોટલ પાસેથી વિદેશીદારુ ભરેલ ટ્રક ને ઝડપી પાડી હતી…જેમાં  પોલીસે 29.લાખ 98 હજારનો વિદેશીદારુ નો જથ્થો તેમજ 9 લાખની ટ્રક મળી કુલ 39 લાખ 70 હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો …..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!