Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ અને અંકલેશ્વરમાં શનિ-રવિ સ્વયંભૂ લોકડાઉન કરવા નગરપાલિકા પ્રમુખની લોકોને અપીલ.

Share

ભરૂચ અને અંકલેશ્વરમાં આગામી શનિ-રવિની રજાઓમાં નગરપાલિકા પ્રમુખ દ્વારા સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ અત્યંત કથળતી જાય છે તેમાં પણ ભરૂચમાં કોરોના સંક્રમણનું પ્રમાણ અત્યંત વધ્યું છે તે માટે અંકલેશ્વર અને ભરૂચમાં નગરપાલિકાના પ્રમુખ દ્વારા તા.24/4/21 ને શનિવારના સાંજે 4 વાગ્યાથી તા.26/4/21 ના રોજ સોમવારે સવારે 6 વાગ્યા સુધી કોવિડ-19 નું સંક્રમણ ઘટાડવા માટે સ્વયંભૂ લોકડાઉનની અપીલ કરવામાં આવી છે. આથી જાહેર જનતાને જણાવાયું છે કે સરકારી ગાઇડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું.

Advertisement

Share

Related posts

કેવડીયા કોલોનીમાં ટેન્ટ સિટી-૧ માં લલ્લુજી એન્ડ સન્સ કંપની દ્વારા ગૌચરન જમીનમાં અનઅધિકૃત જગ્યામાં નવું બાંધકામ સ્વખર્ચે દૂર કરવાની હાથ ધરાયેલી કામગીરી.

ProudOfGujarat

ઝઘડીયા ખાતે હઝરત કાયામુદ્દિન બાવાની દરગાહે સંદલ અને ૧૩ માં ઉર્સની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

હૃદય રોગના હુમલાના પગલે ટ્રેનામા મુસાફરી કરતા એક વ્યક્તિનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!