Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ અને અંકલેશ્વરમાં શનિ-રવિ સ્વયંભૂ લોકડાઉન કરવા નગરપાલિકા પ્રમુખની લોકોને અપીલ.

Share

ભરૂચ અને અંકલેશ્વરમાં આગામી શનિ-રવિની રજાઓમાં નગરપાલિકા પ્રમુખ દ્વારા સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ અત્યંત કથળતી જાય છે તેમાં પણ ભરૂચમાં કોરોના સંક્રમણનું પ્રમાણ અત્યંત વધ્યું છે તે માટે અંકલેશ્વર અને ભરૂચમાં નગરપાલિકાના પ્રમુખ દ્વારા તા.24/4/21 ને શનિવારના સાંજે 4 વાગ્યાથી તા.26/4/21 ના રોજ સોમવારે સવારે 6 વાગ્યા સુધી કોવિડ-19 નું સંક્રમણ ઘટાડવા માટે સ્વયંભૂ લોકડાઉનની અપીલ કરવામાં આવી છે. આથી જાહેર જનતાને જણાવાયું છે કે સરકારી ગાઇડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું.

Advertisement

Share

Related posts

વડોદરા : સાંકરદા પાસે નાઇટ્રીક એસિડ ભરેલું ટેન્કર પલટ્યું, ગેસ ગળતર થતાં લોકોને આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં મુશ્કેલી

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

માંગરોળ : વાંકલમાં કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરની ઉપસ્થિતિમાં ભાજપની કારોબારી સભા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!