Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં એન.સી.ટી.એલ કંપની પાસેથી ગૌ માસનાં જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા.

Share

અંકલેશ્વરના ઉમરવાડા રોડની એન.સી.ટી.એલ કંપની નજીકથી વાનમાં શંકાસ્પદ ગૌ માસનો જથ્થા લઇ જતાં બે ઈસમોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના ઉમરવાડા રોડ ઉપરથી મારુતિ વાનમાં ગૌ માસનો જથ્થો લઈ બે ઇસમો પસાર થવાના છે તેવી બાતમીના આધારે શહેર પોલીસ મથકનો સ્ટાફ એન.સી.ટી.એલ કંપની પાસે અટકાયત કરી હતી અને તેમાં તપાસ કરતાં તેમાંથી અંદાજિત 100 કિલો જેટલો શંકાસ્પદ ગૌ માસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંકલેશ્વરના કસાઈવાડ વિસ્તારના મુલ્લાવાડમાં રહેતા અકરમ શબ્બીર કુરેશી અને મહમદ મુક્તિયાર ઇબ્રાહિમ કુરેશીની ધરપકડ કરી ગૌ માસનો જથ્થો કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

આજના યુગમાં મનથી મનની જાળવણીની કળા જાણવી જરૂરી :- ડો.મતાઉદ્દીન ચિશ્તી

ProudOfGujarat

અંકલેશ્વર ના ગોલ્ડન બ્રિજ ખાતે ત્રીજા દિવસે ગણેશ વિસર્જન કરાયું હતું. 

ProudOfGujarat

ભરૂચના નાંદ ગામ ખાતે નર્મદા નદીમાં જીંગા પકડવા નાંખવામાં આવેલ ઝાખરા દૂર કરવા સ્થાનિકોની તંત્રને રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!