Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : અનૂસૂચિત જાતિ મોર્ચા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો.

Share

પંચમહાલ જીલ્લામાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામા આવી હતી, નરેન્દ્ર ભાઈ મોદી સરકારને કેન્દ્રમાં સાત વર્ષ પૂર્ણ થવા બદલ અનુસૂચિત જાતી મોરચા દ્વારા આજરોજ ગોધરા મહર્ષિ વાલ્મીકી બગીચા ખાતે સેવા હી સંગઠન સપ્તાહના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

જેમાં જિલ્લા ભાજપનાં મહામંત્રી કુલદીપસિંહ સોલંકી તેમજ પંચમહાલ એસ સી મોર્ચા પ્રમુખ નારણભાઇ પરમાર, એસસી મોર્ચા મહામંત્રી નટુભાઈ સોલંકી તેમજ કે ડી પરમાર તેમજ ગોધરા નગર એસ સી મોર્ચા પ્રમુખ શાંતિલાલ પરમાર તેમજ મહામંત્રી પંકજભાઈ સોલંકી અને નગર પાલિકા કાઉન્સિલ રમીલાબેન શાંતિલાલ સોલંકી, વિઠ્ઠલભાઈ પરમાર સામાજિક કાર્યકર શાંતિલાલ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચની સરકારી કચેરીઓમાં કોરોનાનાં નિયમોનું પાલન આખરે કયારે ? પ્રજાની ઉમટતી ભીડ ચિંતાજનક….

ProudOfGujarat

અમદાવાદ રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલ અટલ બ્રિજ પર આવતીકાલથી પૈસા આપી જવું પડશે.

ProudOfGujarat

અંકલેશ્વર : રસ્તાને લગતી કામગીરીમાં બેદરકારી: ખાડાઓમાં મેટલના ઢગલા મૂકી તંત્ર ગાયબ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!