Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : અનૂસૂચિત જાતિ મોર્ચા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો.

Share

પંચમહાલ જીલ્લામાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામા આવી હતી, નરેન્દ્ર ભાઈ મોદી સરકારને કેન્દ્રમાં સાત વર્ષ પૂર્ણ થવા બદલ અનુસૂચિત જાતી મોરચા દ્વારા આજરોજ ગોધરા મહર્ષિ વાલ્મીકી બગીચા ખાતે સેવા હી સંગઠન સપ્તાહના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

જેમાં જિલ્લા ભાજપનાં મહામંત્રી કુલદીપસિંહ સોલંકી તેમજ પંચમહાલ એસ સી મોર્ચા પ્રમુખ નારણભાઇ પરમાર, એસસી મોર્ચા મહામંત્રી નટુભાઈ સોલંકી તેમજ કે ડી પરમાર તેમજ ગોધરા નગર એસ સી મોર્ચા પ્રમુખ શાંતિલાલ પરમાર તેમજ મહામંત્રી પંકજભાઈ સોલંકી અને નગર પાલિકા કાઉન્સિલ રમીલાબેન શાંતિલાલ સોલંકી, વિઠ્ઠલભાઈ પરમાર સામાજિક કાર્યકર શાંતિલાલ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

વિકાસ કોનો ..? : અંકલેશ્વર તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ‘’વિકાસ ખોજો” અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

છોટાઉદેપુર નગરને ભૂંડોના ત્રાસથી મળશે મુક્તિ.. પાલિકા એ હાથ ધર્યું અભિયાનછોટાઉદેપુર નગરપાલિકા ની “હાથી સરકારે” ચૂંટણી દરમિયાન આપેલ વધુ એક વચન પૂરું કરવાની શરૂઆત કરી દીધી છે

ProudOfGujarat

ચોરીની એક્ટિવા સાથે એક આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!