Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અયોધ્યા ટ્રીટમેન્ટ પ્લાન્ટથી માતરીયા ઇન્ટેકવેલ સુધી આવતીકાલે વીજ પુરવઠો અને પાણી પુરવઠો બંધ.

Share

ભરૂચ નગરપાલિકાનાં જણાવ્યા મુજબ તા.09/06/21 બુધવારનાં રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી આયોધ્યા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને માતરિયા ઇન્ટેકવેલ સુધી અપાતો વીજ પુરવઠો સવારનાં 8:00 વાગ્યાથી સાંજના 4:00 વાગ્યા સુધી બંધ રહેશે સાથે સવારના 8:00 વાગ્યાથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો પણ બંધ રહેશે. તા. 10.06.21ને ગુરુવારનાં રોજથી તમામ વિસ્તારોમાં રાબેતા મુજબનો પાણી પુરવઠો અને પાણી પુરવઠો આપવામાં આવશે.

Advertisement

Share

Related posts

નેત્રંગ તાલુકામાં કોરોના વાયરસના ૧૨ કેસ એકટીવ

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી. પોલીસે પાનોલી જીઆઇડીસી માંથી દેશી બનાવટના બે તમંચા તથા બે જીવતા કારતુસ સાથે બે શખ્સોને આબાદ ઝડપી પાડયા હતા.

ProudOfGujarat

નાંદોદ તાલુકાનાં રાજપીપળા નગરપાલિકા વિસ્તારનાં વોર્ડ નં. ૭ ની રાજેન્દ્રનગર સોસાયટીનાં નિયત ૮ ઘરને COVID-19 કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ પ્રસિદ્ધ કરેલું જાહેરનામુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!