Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોશિએશનના નવા સાત પદાધિકારીઓની નિમણૂક કરાઇ.

Share

આજરોજ વર્ષ 2021 અને 2022 ના નવા સાત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોશિએશનના પદાધિકારીની નિમણૂક કરવામાં આવી હતી, જેથી ઈન્ડસ્ટ્રીઝ થકી થઇ રહેલા કાર્યોનું યોગ્ય રીતે કામકાજ શરૂ રહે તે હેતુથી આજરોજ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આજરોજ નિમણૂક થયેલ સભ્યો પૈકી પ્રેસિડેન્ટ પદે રમેશભાઈ ગબાનીની નિમણૂક કરવામાં આવી હતી સાથે વાઇસ પ્રેસિડેન્ટ પદે હિમ્મતભાઈ શેલડિયા સહિત જશુભાઇ ચૌધરીની નિમણૂક કરવામાં આવી હતી. ઓનરેબલ જનરલ સેકેટરી પદે નટુભાઇ પટેલની નિમણૂક કરવામાં આવી હતી, અને ટ્રેઝર તરીકે અમૂલખભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. જોઇન્ટ સેકેટરી તરીકે વિનિદભાઈ ગઢીયા અને રમેશભાઈ બોદારની નિમણૂક કરવામાં આવી હતી, કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સર્વ સંમતિથી પાર પાડયો હતો.

Advertisement

Share

Related posts

કોફી વીથ કલેકટર – ભરૂચ જિલ્લામાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના ટોપર વિધાર્થીઓને કલેકટરનું માર્ગદર્શન

ProudOfGujarat

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમે અંકલેશ્વરમાંથી નકલી તબીબની કરી ધરપકડ : ડીગ્રી વગર લોકોને આપતો હતો સારવાર.

ProudOfGujarat

દયાદરા-કુવાદર-નબીપુર રસ્તાને “સેઝ” ને જોડતા દયાદરા ગામની સંપાદિત જમીનમાં ભરૂચની એડીશનલ સીનીયર સીવીલ કોર્ટનો ઐતિહાસીક ચૂકાદો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!