Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના વલણ ખાતે ઇદ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.

Share

કરજણ તાલુકાના વલણ ગામના તાલુકા પંચાયત સદસ્ય મોહસીન જોલીના નિવાસસ્થાને ઇદ પ્રસંગે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. મુસ્લિમ સંપ્રદાયના પવિત્ર પર્વ ઈદુલ અઝહાની મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા ઉલ્લાસભેર ઉજવણી કરાઇ રહી છે ત્યારે કરજણ તાલુકાના વલણ ખાતે એક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં કરજણ બેઠકના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે હરિયાણાના ભાજપના એક નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા બન્ને નેતાઓએ મુસ્લિમ બિરાદરોને ઇદની શુભેચ્છાઓ પાઠવી હતી. આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં વલણ ગામના સરપંચ રમણ વસાવા, સદસ્યો તેમજ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

વડોદરાના ગામેઠા ગામના સ્મશાનમાં લોકોએ દલિત વૃદ્ધના અંતિમસંસ્કાર કરવા ન દીધા, 13 સામે ફરિયાદ

ProudOfGujarat

સુરતનાં જહાંગીરપુરામાં નવમાં માળે ઘરનો દરવાજો લોક થઈ જતા મહિલા ફસાઈ, ફાયરના જવાનોએ ગેલેરીમાંથી દિલધડક રેસ્ક્યૂ કર્યું

ProudOfGujarat

અંકલેશ્વર:પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી દર્શાવી અતિથિ રેસિડેંસીના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!