Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના વલણ ખાતે ઇદ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.

Share

કરજણ તાલુકાના વલણ ગામના તાલુકા પંચાયત સદસ્ય મોહસીન જોલીના નિવાસસ્થાને ઇદ પ્રસંગે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. મુસ્લિમ સંપ્રદાયના પવિત્ર પર્વ ઈદુલ અઝહાની મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા ઉલ્લાસભેર ઉજવણી કરાઇ રહી છે ત્યારે કરજણ તાલુકાના વલણ ખાતે એક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં કરજણ બેઠકના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે હરિયાણાના ભાજપના એક નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા બન્ને નેતાઓએ મુસ્લિમ બિરાદરોને ઇદની શુભેચ્છાઓ પાઠવી હતી. આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં વલણ ગામના સરપંચ રમણ વસાવા, સદસ્યો તેમજ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

કતપોર ગામ પાસે NCT ની પાઇપ લાઇન માં ભંગાળ સર્જાતા અંકલેશ્વર ખાતે આવેલ NCT ના સમ્પ ઓવરફ્લો થઈ એફલૂએન્ટ ખાડી માં જતા આમલખાડી પ્રદુષિત થઈ

ProudOfGujarat

રાજપીપળા : નાવરા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી લાઈસન્સ વગરની દેશી હાથ બનાવટની સીંગલ બેરલની બે બંદુક મળી આવતા ચકચાર.

ProudOfGujarat

દેડિયાપાડા તાલુકાનાં માલ સમોટ ગામ ખાતે 40 જેટલા આદિવાસી સમાજનાં લોકોની જમીન ખાલી કરવા માટે પ્રાંત અધિકારીએ નોટિસ આપતા ભારે વિવાદ થયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!