Proud of Gujarat
INDIAFeaturedGujarat

ડેડીયાપાડા ઝાંખથી અંકલેશ્વર બસ શરૂ કરવા વિદ્યાર્થી દ્વારા પ્રાંત અધિકારીને આવેદન અપાયું !

Share

ઝાંખથી અંકલેશ્વેર બસ શરૂ કરવા આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપયા હતું ! ને એમાં જાણવામાં આવ્યું હતું કે અંકલેશ્વર ડેપોમાંથી ઝાંખ – અંકલેશ્વર બસ ચાલુ કરાવીને સવારે ૫:૪૫ વાગે ઉપડતી અને બપોરે ૧૨:૪૫ વાગે ઉપડતી અંકલેશ્વર-ઝાખ બસ ચાલુ કરવામાં આવે તો મુસાફરોને પડતી તકલીફો દુર થાય અને એસ.ટી. વિભાગની આવક પણ સારી થાય એમ છે દેડીયાપાડા તાલુકાના મુસાફરી જ રોજીંદી મુસાફરી કરે છે તે લોકોને ગામડેથી આવવા જવાનું તકલીફ પડે છે તો આ બસ ચાલુ કરવામાં આવે તો મુસાફરોને પડતી તકલીફ દૂર થશે અને જાનના જોખમે મુસાફરીમાથી મુક્તિ મળશે. ડેડીયાપાડામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ડેડીયાપાડાથી નેત્રંગ, વાલિયા, અંકલેશ્વર જવું પડે છે ને આ બસ વાયા નેત્રંગને વાલીયા થઇને જાય છે તો ત્યાં વિદ્યર્થિઓને વધુ સવલત રહેશે તેથી અંકલેશ્વર-ઝાંખ બસ ચાલુ કરાવતું આવેદન આપવામાં આવ્યું !

તાહિર મેમણ – ડેડીયાપાડા

Advertisement

Share

Related posts

વાલિયા ગ્રામ પંચાયત દ્રારા વીજ બીલ નાં ભરવા વીજ કંપની નાં અધિકારી ઓએ સ્ટ્રીટ લાઈટ કનેકશન કાપી નાખતા ગામમાં અંધાર પટ છવાઈ ગયો છે.

ProudOfGujarat

કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીજીની હત્યાના વિરોધમાં કરજણ બંધ, ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

અરવલ્લી : મોડાસાની પારસ સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ 1.50 લાખની ચોરીને અંજામ આપ્યો, ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!