Proud of Gujarat
INDIAFeaturedGujarat

ડેડીયાપાડા ઝાંખથી અંકલેશ્વર બસ શરૂ કરવા વિદ્યાર્થી દ્વારા પ્રાંત અધિકારીને આવેદન અપાયું !

Share

ઝાંખથી અંકલેશ્વેર બસ શરૂ કરવા આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપયા હતું ! ને એમાં જાણવામાં આવ્યું હતું કે અંકલેશ્વર ડેપોમાંથી ઝાંખ – અંકલેશ્વર બસ ચાલુ કરાવીને સવારે ૫:૪૫ વાગે ઉપડતી અને બપોરે ૧૨:૪૫ વાગે ઉપડતી અંકલેશ્વર-ઝાખ બસ ચાલુ કરવામાં આવે તો મુસાફરોને પડતી તકલીફો દુર થાય અને એસ.ટી. વિભાગની આવક પણ સારી થાય એમ છે દેડીયાપાડા તાલુકાના મુસાફરી જ રોજીંદી મુસાફરી કરે છે તે લોકોને ગામડેથી આવવા જવાનું તકલીફ પડે છે તો આ બસ ચાલુ કરવામાં આવે તો મુસાફરોને પડતી તકલીફ દૂર થશે અને જાનના જોખમે મુસાફરીમાથી મુક્તિ મળશે. ડેડીયાપાડામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ડેડીયાપાડાથી નેત્રંગ, વાલિયા, અંકલેશ્વર જવું પડે છે ને આ બસ વાયા નેત્રંગને વાલીયા થઇને જાય છે તો ત્યાં વિદ્યર્થિઓને વધુ સવલત રહેશે તેથી અંકલેશ્વર-ઝાંખ બસ ચાલુ કરાવતું આવેદન આપવામાં આવ્યું !

તાહિર મેમણ – ડેડીયાપાડા

Advertisement

Share

Related posts

ભરૂચ : એસ.પી ડો.લીના પાટીલે વધુ ૧૧ પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલી કરતા પોલીસ બેડામાં ફફડાટ, ક્રાઇમ બ્રાંચના ૩ PSI સહિતને કરાયા બદલીના આદેશ.

ProudOfGujarat

ભરૂચ ના થામ ગામ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માત માં એક વ્યક્તિ નું મોત…જાણો વધુ

ProudOfGujarat

નેત્રંગ : ગુંદીયા ગામે રાષ્ટ્રીય દુધ દિવસ અંતર્ગત સ્વસ્થ પશુપાલન અને સારવાર કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!