Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : વિશ્વ આદિવાસી દિવસની પાલેજ ખાતે ઉજવણી કરવામાં આવી.

Share

નવમી ઓગસ્ટના રોજ સમગ્ર ભારતમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ આદિવાસી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

પાલેજ સ્થિત નવીનગરી ખાતેથી ડી.જે ના તાલે આદિવાસી સમાજના ભાઈઓ રેલી સ્વરૂપે નગરના માર્ગો પર ફર્યા હતા. આ પ્રસંગે આદિવાસી સમાજના રાકેશ વસાવા સહિત તાલુકા પંચાયતના સદસ્ય સલમાબેન જોલી, ગ્રામ પંચાયતના ઉપસરપંચ સલીમ વકીલ તેમજ આદિવાસી સમાજના ભાઈઓ બહેનો રેલીમાં જોડાયા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

સુરતમાં વધુ એક અકસ્માત કરી કાર ચાલક ફરાર થઈ ગયો હતો ત્રણ દિવસ થયા છતાં પોલીસ કાર ચાલકને ઝડપી શકી ન હતી.

ProudOfGujarat

ભરૂચમાં સરકારી છાત્રાલયોની આકસ્મિક તપાસ, સુવિધાઓ અંગે વિગતવાર સમીક્ષા

ProudOfGujarat

ડેડીયાપાડા બાર એસોસિયનની ચૂંટણીમાં પ્રમુખ પદે એડવોકેટ રતનસિંહ એમ.વસાવા બિનહરીફ જાહેર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!