Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણના સંત રાજુગીરી મહંતે નારેશ્વરથી કરજણ કાવડ લઈને પદયાત્રા કરી.

Share

હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસમા સંત મહંત આપણા ગુજરાતમા ગુજરાતની સંસ્કૃતિ અને સંસ્કાર જળવાઈ રહે તે હેતુથી સંત મહંત અવનવી ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા રહે છે તેવા જ એક કરજણમા કુરાઈ રોડ પર આવેલા નવગ્રહ શનિદેવ મંદિરના સંત રાજુગીરી બાપુએ કરજણ તાલુકાના નારેશ્વર નદી કિનારેથી નર્મદા મૈયાનું શુદ્ધ જળ ભરી કાવડ યાત્રા નારેશ્વરથી કરજણ પદયાત્રા કરી હતી.

પદયાત્રાનો મુખ્ય હેતુ એ હતો કે પવિત્ર શ્રાવણ મહિનામા નર્મદા મૈયાનું શુદ્ધ જળ ભરી શંકર ભગવાનના શિવલિંગ પર ચઢાવામાં આવે તો ભક્તોના દુઃખ દર્દનું નિવારણ આવે તે હેતુથી કાઢવામાં આવી હતી. પદયાત્રામા અનેક સંતો મહંતો અને ભક્તો જોડાયા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

રાજપીપળા : મોવી, દેડીયાપાડા સ્ટેટ હાઇવે ઉપર ભારે વાહનોની અવરજવર તા.૩૦ મી જુન સુધી બંધ.

ProudOfGujarat

ભરૂચમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ વિવિધ પડતર પ્રશ્નો બાબતે આંગણવાડીની બહેનોએ સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવી રજુઆત કરી..!!

ProudOfGujarat

રાજપીપળા : ૧૬.૫૪ લાખ કિંમતનાં લીલા ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરતા એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી. નર્મદા તથા સાગબારા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!