Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણના સંત રાજુગીરી મહંતે નારેશ્વરથી કરજણ કાવડ લઈને પદયાત્રા કરી.

Share

હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસમા સંત મહંત આપણા ગુજરાતમા ગુજરાતની સંસ્કૃતિ અને સંસ્કાર જળવાઈ રહે તે હેતુથી સંત મહંત અવનવી ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા રહે છે તેવા જ એક કરજણમા કુરાઈ રોડ પર આવેલા નવગ્રહ શનિદેવ મંદિરના સંત રાજુગીરી બાપુએ કરજણ તાલુકાના નારેશ્વર નદી કિનારેથી નર્મદા મૈયાનું શુદ્ધ જળ ભરી કાવડ યાત્રા નારેશ્વરથી કરજણ પદયાત્રા કરી હતી.

પદયાત્રાનો મુખ્ય હેતુ એ હતો કે પવિત્ર શ્રાવણ મહિનામા નર્મદા મૈયાનું શુદ્ધ જળ ભરી શંકર ભગવાનના શિવલિંગ પર ચઢાવામાં આવે તો ભક્તોના દુઃખ દર્દનું નિવારણ આવે તે હેતુથી કાઢવામાં આવી હતી. પદયાત્રામા અનેક સંતો મહંતો અને ભક્તો જોડાયા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

સુરત / પાલિકા સામે પડેલા ધારાસભ્યએ કહ્યું, દબાણો નહીં હટે તો લોકો સાથે રસ્તા પર ઉતરીશું.

ProudOfGujarat

નડિયાદ સી બી પટેલ આર્ટસ કોલેજમાં સ્વસ્છતા અભિયાન યોજાયું

ProudOfGujarat

અંકલેશ્વર : અંદાડા ગામે એક સાથે સાત મકાનોના તાળા તૂટતા ખળભળાટ, લાખો રૂપિયાના માલમત્તાની ચોરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!