Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણના સંત રાજુગીરી મહંતે નારેશ્વરથી કરજણ કાવડ લઈને પદયાત્રા કરી.

Share

હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસમા સંત મહંત આપણા ગુજરાતમા ગુજરાતની સંસ્કૃતિ અને સંસ્કાર જળવાઈ રહે તે હેતુથી સંત મહંત અવનવી ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા રહે છે તેવા જ એક કરજણમા કુરાઈ રોડ પર આવેલા નવગ્રહ શનિદેવ મંદિરના સંત રાજુગીરી બાપુએ કરજણ તાલુકાના નારેશ્વર નદી કિનારેથી નર્મદા મૈયાનું શુદ્ધ જળ ભરી કાવડ યાત્રા નારેશ્વરથી કરજણ પદયાત્રા કરી હતી.

પદયાત્રાનો મુખ્ય હેતુ એ હતો કે પવિત્ર શ્રાવણ મહિનામા નર્મદા મૈયાનું શુદ્ધ જળ ભરી શંકર ભગવાનના શિવલિંગ પર ચઢાવામાં આવે તો ભક્તોના દુઃખ દર્દનું નિવારણ આવે તે હેતુથી કાઢવામાં આવી હતી. પદયાત્રામા અનેક સંતો મહંતો અને ભક્તો જોડાયા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચ : જિલ્લા પંચાયત દ્વારા આયોજીત આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટની ડી.એસ.પી. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફાઈનલ રમાઈ.

ProudOfGujarat

ભરૂચ એસ. ઓ. જી. એ લાયસન્સ વગર ચાલતી સિક્યુરિટી એજન્સીને ઝડપી પાડી…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પારખેત અને ટંકારીઆ ગામ વચ્ચે ઈકો કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત માં 1 નું મોત અને 2 ને ઇજા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!