Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : મંદીના ઓછાયામાં, કોરોનાનાં પડછાયામાં અને મોંઘવારીના સંગમાં નિરસ સાબિત થઈ દિવાળી…

Share

કોરોના મહામારી દરમિયાન બે વર્ષ સુધી દીપાવલી પર્વ ઉજવી શકાયો ન હતો તેથી આ વર્ષે જયારે હવે કોરોના નિયત્રંણમાં છે ત્યારે તંત્ર દ્વારા દીપાવલી પર્વ ઉજવવા અંગે કેટલીક શરતોને આધીન પરવાનગી આપવા છતાં દીપાવલી પર્વની ઉજવણી ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ન થઈ. અલબત્ત કેટલાક વિસ્તારોમાં દીપાવલી પર્વની ઉજવણી અંગે ચોક્કસ ઉમંગ જણાયો તેમ છતાં હજી જેમણે કોરોના મહામારીમાં પોતાના સ્વજનો ગુમાવ્યા તેઓ શોકના વાતાવરણમાંથી બહાર આવી શક્યા નથી તેથી એમ કહી શકાય કે કોરોનાના પડછાયાના પગલે દીપાવલી પર્વ નીરસ સાબિત થયો તે સાથે મંદી અને મોંઘવારી જેવા ભંયકર આર્થિક પરિબળોએ પણ દીપાવલીની ઉજવણી પર અસર કરી જેના પગલે દીપાવલીની ઉજવણીમાં નીરસતાનું વાતાવરણ જણાયું હતું.

Advertisement

Share

Related posts

વિરમગામ ના કમીજલા ઘામે સંત ભાણસાહેબની જગ્યા “ભાણતીર્થ” મા પ્રખર રામાયણી પૂજ્ય મોરારી બાપુ ના હસ્તે સંતશ્રી ભાણસાહેબ ભંડાર અને સદગુરુ સદન નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર: માંડવા ગામ ખાતેથી પત્તા-પાનાનો જુગાર રમતા બે જેટલા આરોપીને શહેર પોલીસે ઝડપી પાડયા…

ProudOfGujarat

અંકલેશ્વરના સુરવાડી ગામમાં આવેલ સુરેશ્વર મહાદેવ મંદિરે ખાતે નિશુલ્ક આયુર્વેદિક કેમ્પ યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!