Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : મંદીના ઓછાયામાં, કોરોનાનાં પડછાયામાં અને મોંઘવારીના સંગમાં નિરસ સાબિત થઈ દિવાળી…

Share

કોરોના મહામારી દરમિયાન બે વર્ષ સુધી દીપાવલી પર્વ ઉજવી શકાયો ન હતો તેથી આ વર્ષે જયારે હવે કોરોના નિયત્રંણમાં છે ત્યારે તંત્ર દ્વારા દીપાવલી પર્વ ઉજવવા અંગે કેટલીક શરતોને આધીન પરવાનગી આપવા છતાં દીપાવલી પર્વની ઉજવણી ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ન થઈ. અલબત્ત કેટલાક વિસ્તારોમાં દીપાવલી પર્વની ઉજવણી અંગે ચોક્કસ ઉમંગ જણાયો તેમ છતાં હજી જેમણે કોરોના મહામારીમાં પોતાના સ્વજનો ગુમાવ્યા તેઓ શોકના વાતાવરણમાંથી બહાર આવી શક્યા નથી તેથી એમ કહી શકાય કે કોરોનાના પડછાયાના પગલે દીપાવલી પર્વ નીરસ સાબિત થયો તે સાથે મંદી અને મોંઘવારી જેવા ભંયકર આર્થિક પરિબળોએ પણ દીપાવલીની ઉજવણી પર અસર કરી જેના પગલે દીપાવલીની ઉજવણીમાં નીરસતાનું વાતાવરણ જણાયું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચના નિલકંઠ નર્સરી ખાતે નદી ઉત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા.

ProudOfGujarat

Breaking News…ભરૂચ-નેશનલ હાઇવે ૪૮ પર અસુરીયા નજીક ટેમ્પાની અડફેટે બે જૈન સાધ્વીઓના મોત…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની પ્રાથમિક શાળા રઝલવાડાના શિક્ષકને પી. એચ. ડી. ડિગ્રી એનાયત કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!