Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે જી.આર.ડી.ના ૨૫ જેટલા જવાનોને રાઇફલ ટ્રેનિંગ અપાઇ.

Share

ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગ્રામ રક્ષક દળના જવાનોને સમયાંતરે કામગીરી સોંપવામાં આવતી હોય છે. કોરોના મહામારીના સમય દરમિયાન સંક્રમણ અટકાવવા માટે તેમજ હોમ કોરન્ટાઈન લોકો પર નજર રાખવા માટે કામગીરી સોંપાઈ હતી. કોરોના મહામારી બાદ છેલ્લા બે વર્ષથી જાહેર સમારંભ કે ટ્રેનિંગ કાર્યક્રમો યોજાયા ન હતા આથી ઘણા લાંબા સમય બાદ અંકલેશ્વરના પોલીસ મથક ખાતે જી.આર.ડી.ના 25 જેટલા જવાનોને રાઇફલ ટ્રેનિંગ અપાઇ હતી જેમા તમામ જવાનોએ ભાગ લીધો હતો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાનાં વાલિયા રૂપનગરનાં એસ.આર.પી. કેમ્પનાં 2 જવાનો કોરોનાને હરાવી સાજા થયા.

ProudOfGujarat

ઘાસની ગાસડીઓની આડમાં 24.78 લાખના વિદેશીદારૂની હેરાફેરી કરતો કન્ટેઇનર ચાલક ઝડપાયો : 4 વોન્ટેડ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા મહિલા અને બાળવિકાસની કચેરી દ્વારા મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!