Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ભાથીજી યુવક મંડળનાં યુવકો પગપાળા યાત્રાએ જવા રવાના…

Share

અંકલેશ્વર શહેરના ભાટવાડ ઝુંપડપટ્ટી વિસ્તારના ભાથીજી યુવક મંડળના યુવકો ઘણા વર્ષોથી ડાકોર, મીનાવાડા, ફાગવેલ જેવા ધાર્મિક સ્થળો પર પગપાળા જઇ દર્શન કરે છે આ વર્ષે પણ આ પરંપરા ચાલુ રાખી ભાટવાડ ઝૂંપડપટ્ટીના યુવકો દ્વારા ડાકોર, મીનાવાડા, ફાગવેલ પગપાળા યાત્રા જવા માટે આજે સવારે રવાના થયા હતા. આ પ્રવાસ કુલ પાંચ દિવસનો છે જેમાં પગપાળા જય ભકતો ભગવાનના દર્શન કરશે. આ યાત્રામાં અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર નવના સભ્ય પણ પગપાળા યાત્રા જવા માટે નીકળ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

વિધાનસભા ચૂંટણીમાં ભરૂચની 5 બેઠકો માટે 75 ફોર્મ ભરાયા, હાલ 46 મુરતિયાઓ મેદાને

ProudOfGujarat

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ તંત્રની કામગીરીને આખરી ઓપ, તમામ બુથ પર ઇવીએમ પહોંચાડવાની કામગીરી શરૂ કરાઈ.

ProudOfGujarat

ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!