Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર સ્થિત ભૂખ્યાને ભોજન ખાતે સ્વ.અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભૂખ્યાઓને ભોજન કરાવ્યુ.

Share

અંકલેશ્વરની પ્રતિન ચોકડી સ્થિત ભૂખ્યાને ભોજન સેન્ટર ખાતે મર્હૂમ અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ભૂખ્યાઓને ભોજન કરાવ્યુ હતું.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ મર્હૂમ અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અંકલેશ્વરમાં ઘણાં લાંબા સમયથી નિયમિત બંને ટાઈમ ભૂખ્યાને ભોજન સેન્ટર ખાતે ભૂખ્યાઓને ભોજન આપવામાં આવે છે ત્યારે અહેમદ પટેલની પુત્રી મુમતાજ પટેલ સહિતના આગેવાનોએ અંકલેશ્વરની પ્રતિન ચોકડીમાં ચાલતા ભૂખ્યાને ભોજન સેન્ટર ખાતે ભૂખ્યાઓને ભોજન કરાવ્યુ હતું.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચ : ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરના સ્લેબનો કેટલોક હિસ્સો આજે સાંજે ધસી પડતાં લોકડાઉનના કારણે મોટી હોનારત થતા ટળી…

ProudOfGujarat

નાના વેપાર શરૂ કરવા સરકારનાં જાહેરનામાં બાદ બીજા દિવસે રાજપીપળાની મોટાભાગની દુકાનો ખુલી : પોલીસ લોકડાઉનનું પાલન કરવવાં માટે સતર્ક.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં ભાલોદ રુંઢ વચ્ચે ખુલ્લામાં વહેતા ગંદા પાણીથી રોગચાળાની દહેશત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!