Proud of Gujarat
FeaturedGujaratINDIA

પોર ગામમાં તાલુકા ભારતીય જનતા પાર્ટીના ઉપ.પ્રમુખનું નિધન થતા શ્રદ્ધાજંલી પાઠવવામાં આવી.

Share

તા.23/11/2021 ના રોજ પોરમાં રહેતા આશીસભાઈ શાંતિલાલ પટેલનું આકસ્મિક રીતે નિધન થયેલ હતું અને આજરોજ પોર વેરાઈ માતાજી પ્રટાગણમાં શ્રદ્ધાજલી પાઠવામાં આવી હતી અને મોટી સંખ્યામાં પોર ગામના યુવાનો તથા મહાનુભવો ઉપસ્થિત રહી હતા. આશિષ ભાઈ શાંતિલાલ પટેલ ભારતીય જનતા પાર્ટીના વડોદરા તાલુકા ઉપ.પ્રમુખનો હોદ્દો પણ ધરાવતા હતા અને પોર ગામમાં યુવાનોથી લઇ બધા જોડે સંબંધ પણ ધરાવતા હતા. પોર ગામમાં તથા ભારતીય જનતા પાર્ટીમાં આશીસભાઈ પટેલની ખોટ વર્તાશે તેમના પરિવારને સાંત્વના આપવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તથા કાર્યકરો તથા પોર ગામના યુવાનોથી લઇ બધા મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ભેગા થઈ આશીસભાઈ પટેલને શ્રદ્ધાજંલી પાઠવવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્‍લા કલેક્ટરે શહેરા તાલુકાના પાદરડી ગામે રાત્રિ સભા યોજી ગ્રામજનોને યોજનાઓથી સુમાહિતગાર કરવા સાથે તેમની સમસ્‍યાઓનો સુખરૂપ ઉકેલ આણવાનો રાત્રિ સભાનો ધ્‍યેય છે:- શ્રી ઉદિત અગ્રવાલ

ProudOfGujarat

સ્થાનિક આદિવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શ્રેષ્ઠ ભારત ભવનમાં ટિકિટ બારી પર કામ કરતા નોકરીમાંથી છૂટા કરતા થયો વિવાદ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજે કુલ 14 જેટલા કોરોના પોઝિટિવ દર્દી મળી આવતા જિલ્લામાં હડકંપ મચી ગયો છે અને જિલ્લામાં કુલ સંક્રમિત થનારની સંખ્યા 115 ઉપર પહોંચી જતા આરોગ્ય શાખા માટે પડકાર ઊભો થઈ ગયો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!