Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના વરેડિયા નજીક આવેલા ભુખી ખાડીના પુલનાં સમારકામના પગલે બીજા દિવસે પણ ટ્રાફિક જામ યથાવત…

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા ભરૂચના વરેડિયા નજીક આવેલા ભુખી ખાડીના પુલનું સમારકામ હાથ ધરવામાં આવતા એક વડોદરા તરફ જતો માર્ગ ચાર દિવસ માટે NHAI દ્વારા બંધ કરવામાં આવતા બીજા દિવસે પણ ટ્રાફિક જામ યથાવત રહ્યો હતો.

મીડિયા ટીમ દ્વારા હાઈવેની મુલાકાત લેતા વરેડિયાથી નબીપુર સુધી અને તેનાથી પણ આગળ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. તો બીજી તરફ પાલેજથી બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. સમારકામના પગલે માર્ગ એક તરફનો બંધ કરાતા વાહનચાલકો હાલાકીમાં મુકાયા હતા અને તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

વડોદરાનાં ભાજપનાં બળવાખોર નેતાઓને સમજાવવા ગૃહમંત્રી વડોદરા પહોંચ્યા.

ProudOfGujarat

ભરૂચ : તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડનું રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે ઉદ્ધાટન કરાયું.

ProudOfGujarat

સુરતમાં જુની બોમ્બે માર્કેટમાં સાડીની દુકાનમાં ભીષણ આગ લાગતાં દોડધામ, લાખોના માલને નુકસાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!