Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતમાં GST વધારાના વિરોધમાં વેપારીઓએ હવન કર્યું.

Share

સુરત શહેર સહિત સમગ્ર દેશમાં 12 ટકા જીએસટી દરને લઈ વિરોધ થઈ રહ્યો છે ત્યારે સુરત શહેરમાં વેપારીઓ દ્વારા સરકારને સદબુદ્ધિ મળે તે માટે હવન યજ્ઞ કરવામાં આવ્યો હતો.

આગામી 1 લી જાન્યુઆરીથી કાપડ પર 5 ટકાના બદલે 12 ટકા જીએસટી દર લાગુ કરવાના હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે સુરત શહેરમાં આવતીકાલે સુરતમાં સંપૂર્ણ માર્કેટ બંધ રાખી વિરોધ નોંધવશે ત્યારે આજે સારોલી સ્થિત આર.આર.ટી.એમ માર્કેટમાં વેપારીઓ દ્વારા સરકારને સદબુદ્ધિ મળે તે માટે હવન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં વેપારીઓ દ્વારા 12 ટકા જીએસટીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સરદાર પટેલ સ્કૂલ ખાતે ઇકો ગ્રીન બુથ ઉભું કરાયું.

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર જૈન સંઘ વિમલનાથ જિનાલયના આરાધના ભવનમાં પહ્મદર્શનવિજયજી મહારાજની પધામણી કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચનાં નબીપુર પાસેનાં ભરથાણા ગામમાં કાચા મકાનમાં રહેતા મકાન-માલીકની દીવાલ ધસી પડતાં પાંચ લોકોને ઇજા અને એકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!