Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદના ગાંધી ચોક વિસ્તારમાં આવેલ જૈન મંદિરને નિશાન બનાવતા તસ્કરો.

Share

બનાવની મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના આમોદ ટાઉનમાં આવેલ ગાંધીચોક વિસ્તારમાં અજાણ્યા તસ્કરોએ ત્રાટકી મંદિરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપતા ખળભળાટ મચ્યો છે. તસ્કરોએ મંદિરની મૂર્તિઓ ઉપર રહેલા ૬ જેટલા ચાંદીના છત્ર અને કોમ્પ્યુટરનું સીપીયુ મળી કુલ ૧ લાખ ૮૦ હજાર ઉપરાંતની મત્તા પર હાથફેરો કર્યો હતો. હાલ આમોદ પોલીસે મામલા અંગે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે મામલા અંગેની વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના સનરાઇઝ પાર્કની ખુલ્લી જગ્યામાં આગ લાગતાં બે કાર બળીને ખાખ.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની અભિલાષા ફાર્મા કંપનીમાં દુર્ઘટના સર્જાતા બે કામદારોના મોત.

ProudOfGujarat

અંકલેશ્વર : સોમાણી ચોકડી પાટીલ ટ્રાન્સપોર્ટ નજીક પાર્ક કરાયેલ ટેમ્પો અને ચોરાયેલ બિસ્કિટના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!