Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-અંકલેશ્વર ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાન નું કમકમાટી ભર્યુ મોત…

Share

વિનોદભાઈ પટેલ

હાલ દિન-પ્રતિદિન ભરૂચ અંકલેશ્વર મા ટ્રેનની અડફેટમાં મૃત્યુ પામવાના બનાવો ખૂબ માત્રામાં વધી રહ્યા છે જેમાં બેથી ત્રણ દિવસ પહેલા અંકલેશ્વરમાં એક જ દિવસની અંદર ત્રણ જેટલા ઇસમોને ટ્રેનની અડફેટમાં આવી જતા મૃત્યુ પામ્યા હતા ત્યારે ફરી એકવાર આજરોજ અંકલેશ્વરમાં ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું પ્રાપ્ત મળતી માહિતી અનુસાર આ યુવાન નું નામ મહેશભાઈ ગોકુળભાઈ વસાવા રહે અંકલેશ્વર સુરવાડી ગામ રહેતો હોય અને છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો જેવો આજરોજ અંકલેશ્વર સુરવાડી ગામ ફાટક પાસે ટ્રેનની અડફેટમાં આવી જતા યુવાનનું ગંભીર મોત નીપજ્યું હતું યુવાને આત્મહત્યા કરી છે કે નહીં તેની હાલ પુષ્ટિ કરવામાં આવી નથી યુવાનની ડેડબોડી નો કબજો લઇ અંકલેશ્વર રેલવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.

Advertisement


Share

Related posts

ઘનશ્યામ નાયકના મૃત્યુ પર બાઘાએ કેમ આવું કહ્યું “સારું થયું કે ગુજરી ગયા નટ્ટુ કાકા”

ProudOfGujarat

નેહરૂ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા યુવા સ્કિલ ડેવલોપમેન્ટ તાલીમ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વલસાડ શહેરના રામવાડી વિસ્તારમાં જન્માષ્ટમીના મંડપની આડમાં 17 શકુનીઓને જુગાર રમતા ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!