Proud of Gujarat
EducationFeaturedGujarat

અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે માંડવા ગામના રહીશને આવકનો દાખલો સહી-સિક્કા વગર આપી દેતા ભારે કુતૂહલ સર્જાયું હતું…

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર તાલુકાના રહીશ પરમાર મહેશભાઈ કલ્યાણસિંહ માંડવા તેઓને કોઈ કામ માટે આવકના દાખલાની જરૂર હોવાથી આવકના દાખલ માટે ફોર્મ ભર્યું હતું જે અર્થે અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી દ્વારા તારીખ ૨૯-૩-૧૯ ના રોજ આવકનો દાખલા આપવામાં આવ્યો હતો.પરંતુ આ દાખલ પર કોઈ અધિકારીના સિગ્નેચર ન હતા.અરજદારને સહી-સિક્કા વગરનો દાખલો આપવા આપવામાં આવ્યો હતો જ્યારે અરજદાર મહેશભાઈએ આ અંગે રજૂઆત કરતાં તાલુકા પંચાયતના કર્મચારીઓએ જણાવ્યું હતું કે આ દાખલો અમે તમને આપ્યો જ નથી. આ અંગે પરમાર મહેશભાઈનું કહેવું છે કે સરકારી કર્મચારીઓ પોતે ખોટું કરી રહ્યા છે. અરજદારોને ધરમધક્કા ખવડાવી સરકારની કોઈપણ પ્રકારની સહાય મેળવવા માટે અરજદારો ધકકા ખાઇ છે પરંતુ આવા અધિકારીઓ પ્રજાને હેરાન કરીને નુકસાન પહોંચાડી રહ્યા છે. આવા અધિકારીઓ સામે જિલ્લા કલેકટર શ્રી તાત્કાલિક પગલાં ભરે તો પ્રજાની હાલાકીમાં થોડો સુધારો થાય તેમ છે. હાલમાં સ્કૂલ ચાલુ થવાની છે ત્યારે એડમિશનની પ્રક્રિયા માટે તમામ પ્રકારના દાખલાઓ રજુ કરવાના હોય છે.

Advertisement


Share

Related posts

ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકમાં સતત સાતમી વખત અરૂણસિંહ રણા બિનહરીફ ચેરમેન તરીકે નિમાયા.

ProudOfGujarat

ભરૂચમાં છેતરપિંડીનાં વધતાં બનાવો સાઇબર ક્રાઇમ દ્વારા છેતરપિંડીનાં બનાવોમાં રકમ પરત મેળવાય.

ProudOfGujarat

અંકલેશ્વર ના જૂના બોરભાઠા ( ભાણા પટેલ ના બેટ ) ગામ ના ખેડૂતોની દિવાળી બગડી હોવાનું જણાવી રહ્યા છે. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!