Proud of Gujarat
EducationFeaturedGujarat

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા અંકલેશ્વરની કડકીયા કોલેજમાં બી.એ. અને બી.કોમ ની ઓનલાઇન પ્રવેશની પ્રકિયા હાથ ધરવામાં આવી.

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર આવેલ કુસુમબેન કડકીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ટ્રસ્ટી મંડળ દ્વારા પ્રથમ વર્ષ બી.એ અને બી.કોમ ની પ્રવેશ કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય લીધો છે.જે અંગે કોલેજ દ્વારા નોટીસ પણ કોલેજની બહાર લગાડવામાં આવી હતી. તેમજ યુનિવર્સીટી પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન એડમિશનમાંથી કોલેજનું નામ દૂર કરવા રજુઆત કરી હતી.કોલેજ બંધ થવા સામે વિસ્તારના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.તપાસ કમિટીએ કોલેજની મુલાકાત લીધી હતી તેમજ વિદ્યાર્થીઓની રજુઆત બાદ છેલ્લા બે દિવસથી કોલેજ ખાતે ઓનલાઇન તેમજ ઓફ લાઈન એડમિશન પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનીવર્સીટીએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.

Advertisement


Share

Related posts

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વિદેશી દારૂની રેલમછેલ, દહેજનાં લખી ગામ ખાતેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાઇ.

ProudOfGujarat

હાલોલમાં વિઘ્નહર્તા ગ્રુપ દ્વારા શ્રીજી પ્રતિમાનું ઉત્સાહભેર આગમન કરાયું

ProudOfGujarat

અંકલેશ્વરના કાંસિયા ગામના નદી કિનારા વિસ્તારમાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની ટીમ એ અસરગ્રસ્ત લોકોને કીટનું વિતરણ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!