Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર ભરૂચને જોડતા નર્મદા ટોલ પ્લાઝા ઉપર ટોલ કર્મીઓની લુખ્ખી દાદાગીરી સામે આવી.નિહાળો વિડિઓ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લામાં આવેલ નર્મદા ટોલ પ્લાઝા ઉપર ફરી એકવાર ટોલ કર્મીઓની લુખ્ખી દાદાગીરીની ઘટના સામે આવી છે.બનાવની વિગત જોતા ટોલટેક્સ ભર્યા બાદ ગાડી પસાર થતા ટોલ કર્મચારીઓને ઓવરલોડ હોવાની શંકા બાબતે ટોલ કર્મચારીઓએ ટ્રક રોકવા કાયદો હાથમાં લેતા જણાયા હતા.પથ્થર લઇ મારવાની કોશિશ કરતો હોય તેવું વિડિઓ પરથી ફલિત થાય છે.

Advertisement

કહેવાય છે કે ભૂતકાળમાં પણ ટોલ કર્મીઓ આ રીતે વાહનો રોકવા જતા અકસ્માતના શિકાર પણ થયા હોવાની ઘટનાઓ બની હતી.

શું કલેક્ટર,જિલ્લા પોલીસ વડા કે નેશનલ હાઇવે ઓથોરિટી આ રીતની ઘટનાઓ બાબતે સકારાત્મક પગલાં લઇ વાહન ચાલક અને ટોલ કર્મીઓ વચ્ચે ઉદ્ભવતા આવા બનાવો અંગે કાર્યવાહી કરશે ખરા ?


Share

Related posts

દાહોદમાં પરંપરાગત રીતથી દાલ પાનિયા બનાવતા મેનપુરના દિનેશભાઇ રાઠોડ

ProudOfGujarat

ગુજરાતમાં યોજાશે કે નહીં ભગવાન જગન્નાથની રથયાત્રા ? રથયાત્રાને લઈ પ્રદિપસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન.

ProudOfGujarat

ભરૂચ શહેર માં એક તરફ પાણી નો કકળાટ અને લોકો માં રોષ છવાયો છે તો બીજી તરફ ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી પહેલા શહેર ના માર્ગો ઉપર ના ડિવાઈડર ની સાફ સફાઈ કરવા ફાયર ના કર્મીઓ હજારો લીટર પાણી નો વેડફી રહ્યા છે…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!