Proud of Gujarat
EducationFeaturedGujarat

રોટરીક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ઝઘડીયા-અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ગણવેશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વર: પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ તથા ગુણવત્તા સુધાર અંતર્ગત વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ રોટરીક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં કોસમડી,દઢાલ,રાંદેરી,ફૂલવાળી,સજોદ,નવા તરીયા, હજાત, નવીદિવી પ્રાથમિક શાળાઓમાં ૧૫૭૦ જેટલા કુમાર-કન્યાઓને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં પ્રેસિડન્ટ અમીતા કોઠારી,સેક્રેટરી સુભલ નાડકર્ણી,રોટેરીયન અશ્વિન મારકણા,પ્રોજેક્ટ ચેરમેન મીરા પંજવાણી,ગીતા શ્રીવત્સન,ગજેન્દ્ર પટેલ,નરેન્દ્ર ભટ્ટ, જિનેન્દ્ર કોઠારી,રાજેશ નાહટા,સંધ્યા જોષી, મીતા તન્ના, સંજય પાટીલ, મોહન જોષી, જીગ્નેશ પટેલ,અંજુ કાલરા,દિલીપ પાટીલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ખેતરમાં આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ :સ્થાનિકોએ આરોપીને ઝડપી પોલીસ હવાલે કર્યો બાળકીના કપડાં કાઢવા જતા લોકો પહોંચતા યુવક ભાગ્યો અંતે સ્થાનિકોએ પકડી પાડ્યો :વલસાડના અટગામ નજીક બનાવ

ProudOfGujarat

NGT કોર્ટ અને માનવાધિકાર આયોગ દ્વારા લેવાયેલ સુઓ-મોટો અને તેના વચગાળા ના આદેશો બાદ પણ અંકલેશ્વર ઓદ્યોગિક વસાહત માં સુધારા ના બદલે પ્રદુષણ માં વધારો દેખાતા ફરિયાદ બાદ તંત્ર દોડતું થયું.*

ProudOfGujarat

ભરૂચમાં “ગૌ સન્માન આહવાન અભિયાન” અંતર્ગત ભવ્ય રેલી : ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ અને કેન્દ્રીય ગૌ મંત્રાલય રચવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!