Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ની સંસ્કારધામ સોસાયટીના બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી હજારોની મત્તા ઉપર હાથફેરો કરી જતા ચકચાર……

Share


બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વર ની સંસ્કારધામ સોસાયટીના મકાન માં રહેતા મગન ભાઈ મેવડાવાળા પોતાનું મકાન બંધ કરી છોકરા ના ઘરે ગયા હતા તે દરમિયાન તેઓના મકાન ને તસ્કરોએ નિશાન બનાવી કબાટ માં મુકેલ હજારોની રોકડ ઉપર હાથફેરો કરી જતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…સમગ્ર ઘટના અંગે ની જાણ પોલીસ વિભાગ માં કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ બનાવ અંગે ફરિયાદ નોધવાની તજવીજ હાથધરી હતી……

Advertisement

Share

Related posts

લીંબડીમાં એક વકિલ ઉપર ખુની હુમલો થતા તમામ હિન્દુ સમાજ આજે લેકવ્યુ પાસે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા.

ProudOfGujarat

વાગરા : આદિત્ય બિરલા ગ્રાસિમનાં પરપ્રાંતીય કામદારોને પગાર નહીં મળતા મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી.

ProudOfGujarat

कितनी नफ़रत की भावना भारी है रिश्तों में और सोच मैं। મર્હુમ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે સોશિયલ મિડિયામાં વાત શેર કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!