Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ની સંસ્કારધામ સોસાયટીના બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી હજારોની મત્તા ઉપર હાથફેરો કરી જતા ચકચાર……

Share


બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વર ની સંસ્કારધામ સોસાયટીના મકાન માં રહેતા મગન ભાઈ મેવડાવાળા પોતાનું મકાન બંધ કરી છોકરા ના ઘરે ગયા હતા તે દરમિયાન તેઓના મકાન ને તસ્કરોએ નિશાન બનાવી કબાટ માં મુકેલ હજારોની રોકડ ઉપર હાથફેરો કરી જતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…સમગ્ર ઘટના અંગે ની જાણ પોલીસ વિભાગ માં કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ બનાવ અંગે ફરિયાદ નોધવાની તજવીજ હાથધરી હતી……

Advertisement

Share

Related posts

રાજપીપલામાં આયુર્વેદિક કોલેજમાં કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ ૨૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ.

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં વીજ કરંટ લાગતા વેપારીનું મોત, દુકાનનું શટર ખોલતા કરંટ લાગ્યો

ProudOfGujarat

ભરૂચનું વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પંચાયતી ચૂંટણી અંગે સજ્જ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!