Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો તરખાટ…

Share

અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો તરખાટ જણાય રહ્યો છે એક પછી એક ચોરીના બનાવો બની રહ્યા છે. જે મા ઘરફોડ ચોરીના બનાવોનો પણ સમાવેશ થાય છે જે કે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ માનવ મંદિરપાસે રહેતા રાહુલભાઈ છગનભાઈ જૈન ની દુકાન નુ તાળુ તોડી ગત રાત્રીના સમયે તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો રાહુલભાઈની દુકાનમાં ઓઈલ ડેપો હોવાના પગલે તસ્કરોએ કેશ ના ડ્રોવરમાંથી રૂ. ૫૦૦૦ ની ચોરી કરી હતી આ બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલ ભારે નુકશાનને લઈ ઓનલાઈન વળતરમાં ટેકનિકલ સમસ્યા હોવાથી નેત્રંગ તાલુકાનાં ૯ ખેડૂતોને ચેક આપવામાં આવ્યા.

ProudOfGujarat

ઇખર ગામે નાગરિકતા કાયદાના વિરોધમાં રેલીનું આયોજન કરાયું.

ProudOfGujarat

આંધ્રપ્રદેશ : કન્યાક પરમેશ્વરી મંદિરને કરોડો રૂપિયાની નોટોથી શણગારવામાં આવ્યો માતાનો દરબાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!