Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ ખાતે તસ્કરોનો તરખાટ-એક સાથે ૮ દુકાનને તસ્કરોએ નિશાન બનાવતા ખળભળાટ…પોલીસે મામલા અંગે ની વધુ તપાસ હાથ ધરી….

Share


બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ ખાતે તસ્કરોનો તરખાટ જોવા મળ્યો હતો…જેમાં એક શોપિંગ માં આવેલ ૮ જેટલી દુકાનો ને તસ્કરોએ નિશાન બનાવી હાથફેરો કરતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે…
હાલ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચવાની તજવીજ સાથે સમગ્ર ચોરીની ઘટના અંગે ની વધુ તપાસ હાથધરી હોવાનું જાણવા મળ્યું છે….અત્રે ઉલ્લેખનીય છે કે એક સાથે ગામ માં ૮ જેટલી દુકાનો ના શટર તૂટતા લોકોમાં ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો….

Advertisement

Share

Related posts

નડિયાદ : નુતન શિખરબદ્ધ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે.

ProudOfGujarat

ભરૂચનાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખાડાનાં પગલે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે.

ProudOfGujarat

અંકલેશ્વર ઉધોગ મંડળ સૌજન્યથી આજે જીવન જરૂરી કીટનું ગરીબ, વિધવા તથા મજુરવગૅને વિતરણ સોરઠીયા સમાજ વાડી ખાતે કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!