Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અંકલેશ્વર શહેર ના ગંગાજમના સોસાયટી ખાતે બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી હજારોની મત્તા ઉપર હાથફેરો કર્યો હતો…

Share


બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેર માં આવેલ ગંગાજમના સોસાયટીના મકાન માં રહેતા બસંતી બેન હરીશ ભાઈ ના બંધ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી તારું તોડી મકાન માં પ્રવેશી અંદાજીત ૮૦૦૦ જેટલા ની રોકડ રકમ ની ચોરી કરી પલાયન થઇ જતાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો..
મકાન માં ચોરી અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકે થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ મામલા અંગે ની વધુ તપાસ હાથધરી હતી…

Advertisement

Share

Related posts

ભરૂચ : વિશ્વ વસ્તી દીવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા રેલી યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ આઇનોક્ષ પાસેથી બુલેટની ચોરી કરનાર બે શખ્સોને પકડી પાડતી સી ડીવીઝન પોલીસ.

ProudOfGujarat

ભારતની હરનાઝ સંધુ બની મિસ યુનિવર્સ 2021…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!