Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રાજપીપલા માર્ગ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટમાં લેતા રાહદારીનુંમોત નિપજવા અંકલેશ્વર રાજપીપલા માર્ગ ઉપર અકસ્માતોની વણઝાર યથાવત રહેવા પામી છે.

Share

અંકલેશ્વર રાજપીપલા માર્ગ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટમાં લેતા રાહદારીનુંમોત નિપજવા
અંકલેશ્વર રાજપીપલા માર્ગ ઉપર અકસ્માતોની વણઝાર યથાવત રહેવા પામી છે.આ દરમિયાન વિકાસ કુમાર પ્રભુ નાથ પાંડે રહે હરિહર ટ્રાન્સપોર્ટ જીઆઇડીસી કોઈ કામ અર્થે રાત્રી દરમિયાન સોનમ સોસાયટી ખાતે પહોંચ્યા ત્યાં અજાણ્યા વાહનચાલકે રોડ ક્રોસ કરતી વખતે કોઈ વાહને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત ના કારણે ઘટનાસ્થળે જ મોત નિપજવા પામ્યુ હતું આ અંગેની ફરિયાદ જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે સંજીવકુમાર ભવનાથ પાંડે રહેવાસી સોનમ સોસાયટી અંકલેશ્વર નાઓએ આપતા જીઆઇડીસી પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી .

Advertisement

Share

Related posts

વડોદરાના નિવાસી અધિક કલેકટરનું ચૂંટણી ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાજ્ય કક્ષાએ સન્માન કરાયું.

ProudOfGujarat

અમદાવાદથી રાજકોટ ઈન્કમટેક્સના દરોડા પાડવા જતી ટિમનો સુરેન્દ્રનગરના મુળીના સોમાસર ગામ પાસે અકસ્માત નડ્યો

ProudOfGujarat

ભરૂચ :શુકલતીર્થ ગામે કેળના ખેતરમાં એક આશ્ચર્યજનક ઘટના બની હતી.જાણો વધુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!