Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રાજપીપલા માર્ગ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટમાં લેતા રાહદારીનુંમોત નિપજવા અંકલેશ્વર રાજપીપલા માર્ગ ઉપર અકસ્માતોની વણઝાર યથાવત રહેવા પામી છે.

Share

અંકલેશ્વર રાજપીપલા માર્ગ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટમાં લેતા રાહદારીનુંમોત નિપજવા
અંકલેશ્વર રાજપીપલા માર્ગ ઉપર અકસ્માતોની વણઝાર યથાવત રહેવા પામી છે.આ દરમિયાન વિકાસ કુમાર પ્રભુ નાથ પાંડે રહે હરિહર ટ્રાન્સપોર્ટ જીઆઇડીસી કોઈ કામ અર્થે રાત્રી દરમિયાન સોનમ સોસાયટી ખાતે પહોંચ્યા ત્યાં અજાણ્યા વાહનચાલકે રોડ ક્રોસ કરતી વખતે કોઈ વાહને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત ના કારણે ઘટનાસ્થળે જ મોત નિપજવા પામ્યુ હતું આ અંગેની ફરિયાદ જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે સંજીવકુમાર ભવનાથ પાંડે રહેવાસી સોનમ સોસાયટી અંકલેશ્વર નાઓએ આપતા જીઆઇડીસી પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી .

Advertisement

Share

Related posts

1 લી જૂન એટલે સામુહિક જન્મદિવસ તરીકે ઉજવાય છે. જાણો કેમ?

ProudOfGujarat

ભરૂચના સરદાર બ્રિજ ઉપર થી નર્મદા નદીમાં પતિઃપત્નીએ કૂદકો માર્યો હતો..જેમાં પત્ની નો બચાવ થયો હતો તેમજ પતિ ની શોધખોળ હાથ ધરાઈ હતી…..

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા ભાજપા દ્વારા સેવા સપ્તાહ કાર્યક્રમ હેઠળ છઠ્ઠા તબકકાનું મફત અનાજ વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!