Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રાજપીપલા માર્ગ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટમાં લેતા રાહદારીનુંમોત નિપજવા અંકલેશ્વર રાજપીપલા માર્ગ ઉપર અકસ્માતોની વણઝાર યથાવત રહેવા પામી છે.

Share

અંકલેશ્વર રાજપીપલા માર્ગ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટમાં લેતા રાહદારીનુંમોત નિપજવા
અંકલેશ્વર રાજપીપલા માર્ગ ઉપર અકસ્માતોની વણઝાર યથાવત રહેવા પામી છે.આ દરમિયાન વિકાસ કુમાર પ્રભુ નાથ પાંડે રહે હરિહર ટ્રાન્સપોર્ટ જીઆઇડીસી કોઈ કામ અર્થે રાત્રી દરમિયાન સોનમ સોસાયટી ખાતે પહોંચ્યા ત્યાં અજાણ્યા વાહનચાલકે રોડ ક્રોસ કરતી વખતે કોઈ વાહને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત ના કારણે ઘટનાસ્થળે જ મોત નિપજવા પામ્યુ હતું આ અંગેની ફરિયાદ જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે સંજીવકુમાર ભવનાથ પાંડે રહેવાસી સોનમ સોસાયટી અંકલેશ્વર નાઓએ આપતા જીઆઇડીસી પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી .

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાની ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી, નાની નરોલીમાં fire fighting demonstration પ્રોગ્રામનુ આયોજન કરાયું

ProudOfGujarat

ઉમરપાડા તાલુકામાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે રૂ. 5.98 કરોડના કામોના લોકાર્પણ તથા ઉકાઈ વિસ્થાપિત આદિવાસી બાળકોને નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચ : વેજલપુરનાં યુવાનોએ નર્મદા કાંઠે વૃક્ષારોપણનું આયોજન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!