Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ :શુકલતીર્થ ગામે કેળના ખેતરમાં એક આશ્ચર્યજનક ઘટના બની હતી.જાણો વધુ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામમાં રહેતા રાજીવભાઈ મોર્ય કે જેઓ પોતે ખેડૂત છે અને તેમણે પોતાના ખેતરમાં કેળનું વાવેતર કર્યું હતું.વાવેતરના થોડા દિવસો બાદ કેળના ખેતરમાં એક આશ્ચર્યજનક ઘટના બની હતી.પહેલીવાર જોવા મળ્યું કે કેળના થળ પર એક લુમની સાથે જ બીજી બે લુમ જોઇન્ટમાં ઊગી નીકળતા આશ્ચર્ય ફેલાયું હતું અને આવું આખા ખેતરમાં ફક્ત એક જ કેળના થળ પર જોવા મળ્યું હતું.રાજીવભાઈએ જણાવ્યું હતું કે તેઓ ઘણા વર્ષોથી ખેતી કરે છે પરંતુ જિંદગીમાં આવું પહેલીવાર જોયું છે.

Advertisement


Share

Related posts

અક્ષયતૃતીયાનાં દિવસે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં નર્મદા પોલીસની લગ્ન પ્રસંગોમાં બાજ નજર રહેશે.

ProudOfGujarat

વાંકલ : શ્રી અટલ બિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે “પ્રેમચંદ જયંતિ”ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

ProudOfGujarat

સરદાર સરોવર ડેમ પૂર્ણ જળ સપાટીએ ભરાતા સી. એમ ભુપેન્દ્ર પટેલે નર્મદા નીરનાં લીધા વધામણા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!