Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ :શુકલતીર્થ ગામે કેળના ખેતરમાં એક આશ્ચર્યજનક ઘટના બની હતી.જાણો વધુ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામમાં રહેતા રાજીવભાઈ મોર્ય કે જેઓ પોતે ખેડૂત છે અને તેમણે પોતાના ખેતરમાં કેળનું વાવેતર કર્યું હતું.વાવેતરના થોડા દિવસો બાદ કેળના ખેતરમાં એક આશ્ચર્યજનક ઘટના બની હતી.પહેલીવાર જોવા મળ્યું કે કેળના થળ પર એક લુમની સાથે જ બીજી બે લુમ જોઇન્ટમાં ઊગી નીકળતા આશ્ચર્ય ફેલાયું હતું અને આવું આખા ખેતરમાં ફક્ત એક જ કેળના થળ પર જોવા મળ્યું હતું.રાજીવભાઈએ જણાવ્યું હતું કે તેઓ ઘણા વર્ષોથી ખેતી કરે છે પરંતુ જિંદગીમાં આવું પહેલીવાર જોયું છે.

Advertisement


Share

Related posts

ભૌર ફિલ્મમાં દેખાયું મહિલા સશક્તિકરણ…જાણો વધુ.

ProudOfGujarat

સુરત જિલ્લાના કોસંબાથી ઉમરપાડા રેલ્વે લાઇન નેરોગેજમાંથી મીટર ગેજમાં પરિવર્તિત કરવા માટે રેલ્વે મંત્રાલય દ્વારા રૂ.૪૬૭.૫૮ કરોડની મંજૂરી અપાઇ

ProudOfGujarat

સુરત ખાતે  વરાછાના મીની બજાર સરદાર સમૂર્તિ ભવન નજીકથી સીએએના સમર્થનમાં શહેર ભાજપના નેતૃત્વમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું પ્રસ્થાન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!