Proud of Gujarat
EducationFeaturedGujarat

ભરૂચ:RTE હેઠળ પ્રવેશ લીધેલ બાળકોને નાપાસ કરાતા વાલીઓની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુઆત કરાઈ હતી.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લામાં RTE હેઠળ પ્રવેશ લીધેલ બાળકોને નાપાસ કરાતા વાલીઓની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને રજુઆત કરાઈ હતી. જેમાં અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય, સંસ્કારદીપ સ્કૂલ, અને યુનિટી ઈંગ્લિશ મીડીયમ સ્કૂલના બાળકોના વાલીઓએ રજુઆત કરી હતી.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે RTE હેઠળ પ્રવેશ લીધેલ બાળકને નપાસ કરવાનો હોતો નથી છતાં પણ કોઈ ખાનગી સ્કૂલ આવા બાળકોને નાપાસ કરશે તો અને વાલી આ અંગે રજુઆત કરશે તો સખત પગલાં ભરવામાં આવશે જેમાં સ્કૂલની માન્યતા રદ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.

Advertisement


Share

Related posts

લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રીજી.એસ.કુમાર વિદ્યાલમાં સાયન્સ શિક્ષક દ્વારા ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને સૂર્યગ્રહણ દર્શન કરાવ્યા.

ProudOfGujarat

કાશિકા કપૂરે તેની ડેબ્યૂ ફિલ્મ આયુષ્મતી ગીતા મેટ્રિક પાસ માટે તેનો લુક જાહેર કર્યો

ProudOfGujarat

પાટણ-નશીલી દવાનો જથ્થો ઝડપાયો -SOG પોલીસે નશીલી દવાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!