Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર વાલીયા મુખ્ય માર્ગ ઉપર આવેલ ભડકોદ્રા ગામ પાસે જલ દર્શન ની પાછળ તેમજ પાસે ના ભાગે લોકો કચરો નાખી રહ્યા છે

Share

અંકલેશ્વર વાલીયા મુખ્ય માર્ગ ઉપર આવેલ ભડકોદ્રા ગામ પાસે જલ દર્શન ની પાછળ તેમજ પાસે ના ભાગે લોકો કચરો નાખી રહ્યા છે આજુબાજુમાં રહીશો રહેતા હોવા છતાં પણ આ અંગે સરકારી બાબુ કોઈપણ પ્રકારના પગલા ભરતા નથી .કચરાવાળી જગ્યા પાસે જ સરકારી યોજના ના બેનરો માર્યા છે જે બેનરોમાં નરેન્દ્ર મોદી નો પણ ફોટો છે જ્યારે જ્યારે આ પ્રધાનસેવક ના ફોટાવાળા બેનર નજીક કચરો નાંખવવાળા શુ વિચારતા હશે ને કચરો નાખતા હશે એ વિચારવુંજ રહ્યું.પણ એક વાત તો નક્કી થઈ ગઈ કે સ્વચ્છ ભારત યોજના ને સફળ બનાવવા લોકો કેટલું સમર્થન પ્રધાન સેવક ને આપે છે તે આ ફોટા માં સ્પષ્ટ દેખાઈ આવે છે અને આ કચરો સાફ નહીં કરી સરકારી બાબુ ઓ સ્વચ્છ ભારત યોજના ને કેટલી સફળ બનાવશે તે આ ફોટા માં દેખાતા દ્રષ્યો જ તેમની કામગીરી ની ચાડી ખાય છે દિવાળી ના સમયે સરકારી બાબુઓ આ અંગે તાત્કાલિક પગલા ભરે એવી લોકમાંગ ઉઠવા પામી છે

Advertisement

Share

Related posts

ગોધરા સિવિલમાંથી કોવિડ-19 ને હરાવી સાજા થનારા બે દર્દીઓને રજા અપાઈ.

ProudOfGujarat

Xiaomi Redmi 6A માં વિસ્ફોટ : Xiaomi ફોનમાં બ્લાસ્ટ થવાથી મહિલાનું મોત? યુટ્યુબ દાવો.

ProudOfGujarat

સુરત : ચોપાટી ખાતે ડોક્ટર્સ ડે નિમિતે કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા સમગ્ર દેશના ૧૫૨૨ ડોક્ટરોને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!