Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ઘુંટણ-થાપાનો નિદાન કેમ્પ યોજાશે.

Share

અંકલેશ્વર સ્થિત સરદાર પટેલ હાર્ટ ઈન્સ્ટીટ્યુટ ખાતે તા. ૨૩ મી અને તા. ૩૦ મી નવેમ્બરનાં રોજ ઘુંટણ અને થાપાને લગતી તકલીફોનાં નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું છે.

તા. ૨૩ મી અને ૩૦ મી નવેમ્બરનાં રોજ સવારે ૧૦ થી બપોર ૧ વાગ્યા દરમિયા યોજનાર આ કેમ્પમાં સુરતનાં પ્રખ્યાત સર્જન ડૉ. કેવિન ચોકસી દર્દીઓને તપાસી નિદાન કરશે આ કેમ્પમાં ડોક્ટર કન્સલ્ટેશન, યુરિક એસીડ ટેસ્ટ અને હાડકાંની ઘનતા માપવા અંગેની નિ:શુલ્ક સેવા આપવામાં આવશે તેમજ થાપાનાં સાંધાનું પ્રત્યારોપણ સ્નાયુ કાપ્યા વિના ઘુંટણનો સાંધો બદલવાની અને અડધો સાંધો બદલવાની સારવાર પણ ઉપલબ્ધ કરાવાશે. હોસ્પિટલ દ્વારા દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા અપિલ કરાઈ છે.

Advertisement

Share

Related posts

SGFI જુડો સ્પર્ધામાં હાંસોટ તાલુકાની ગુરુકુળ શાળાના છાત્રોએ 17 મેડલ મેળવ્યાં

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દશેરા નિમિત શસ્ત્ર પૂજન કરાયું.

ProudOfGujarat

અદાણી જૂથમાં દેશની સરકારી સંસ્થાઓના અત્યંત જોખમી રોકાણો સામે કોંગ્રેસે બાયો ચઢાવી, ભરૂચમાં ધરણાં પ્રદર્શન થકી કર્યો વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!