Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર-પાનોલીની કંપનીમાં ઝેરી ગેસ લાગવાથી ૨ કામદારના મોત અન્ય ૩ ઘાયલ-જાણો વધુ..

Share

અંકલેશ્વર ની પાનોલી જીઆઇડીસીમાં આવેલ ટેકનો ડ્રગ્સ ઇન્ટરમીડિયેટ કંપનીમાં ઝેરી ગેસની અસરથી 2 કામદારો વિજય અને અનિલ ના મોત થયા હતા.. જાણવા મળ્યા મુજબ ગત મોડી રાત્રે રિએક્ટર સફાઈ કરતી વખતે પડી જતા ઝેરી ગેસ લાગવાથી મોત થયા હતા.તેમજ અન્ય ત્રણ કામદારો તેઓને બચાવવા જતાં તેમને પણ ગેસ લાગતા સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાયા હતા.હાલ સમગ્ર મામલે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી…..

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર નાં બજારોમાં ઈદની રોનક છવાઈ…

ProudOfGujarat

ભરૂચમાં અગાઉ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલ આરોપીની અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરતી એસ.ઓ.જી

ProudOfGujarat

સુરત : ઉધના સ્થિત સંજય નગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં નજીકની મિલનું ગંદુ અને પ્રદુષિત પાણી વસાહતની વચ્ચે વહેતા સ્થાનિક લોકો પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!