Proud of Gujarat
FeaturedGujaratHealth

અંકલેશ્વરમાં જાગૃત યુવાનો દ્વારા ઉનાળાના ને લઈને ઠંડા પાણીના પરબની ફ્રી સેવાનું આયોજન કરવામાં આવ્યું….

Share

દિનેશભાઇ અડવાણી

હાલ ભરૂચ તથા અંકલેશ્વર પંથકમાં સરેરાશ ૪૧ ડિગ્રી જેટલું તાપમાન નોંધાય રહ્યું છે.આવી કાળઝાળ ગરમીથી બચવા લોકો અનેક પ્રકારના ફળો,ઠંડાપીણા નો ઉપયોગ કરતા હોય છે ત્યારે માનવ સેવા એજ પ્રભુ સેવા ના સૂત્રને સાર્થક કરતો એક પ્રસંગ અંકલેશ્વર ખાતે બન્યો હતો.આવી કાળઝાળ ગરમીથી રાહદારીઓને ઠંડુ પાણી મળી રહે તે હેતુથી અંકલેશ્વરના અમુક જાગૃત યુવાનો દ્વારા મુસાફરો માટે અંકલેશ્વરના ચૌટાનાકા વિસ્તાર પાસે ઠંડા પાણીના કુલર મૂકવામાં આવ્યા છે.જેમાં તમામ અમીર-ગરીબ મુસાફરો ગરમીના માહોલમાં ઠંડું પાણી મળી રહે બસ તે જ હેતુથી અંકલેશ્વરના જાગૃત યુવાનો દ્વારા આ પાણીના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement


Share

Related posts

વડોદરા : લક્ષ્મીપુરા તરફ જતી કાંસમાં ટેમ્પો ખાબકતા ચાલક ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

જામનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સાંસદ પૂનમબેન માડમના હસ્તે વયોવૃદ્ધ નાગરિકોને વોકિંગ સ્ટિક અર્પણ કરાઈ

ProudOfGujarat

ભરૂચ : સરાહનીય કામગીરી : મુખ બધિર ધ્વનિ શાળાને ઇનરવ્હીલ ક્લબ દ્વારા 25 હજાર રૂપિયાનો ચેક અપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!