Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે બાઈક પર અકસ્માત સર્જાતા ઈજા

Share

નેશનલ હાઈવે નંબર આઠ ઉપર અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે મોટરસાઇકલ ચાલક ઉપર અચાનક જ વાંદરો મોઢાના ભાગે પંજો મારી દેતા ઈજાગ્રસ્ત થયો હતો ઇજાગ્રસ્ત ને સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.ઇજાગ્રસ્ત જુનેદ અબ્દુલ્લા વડીયા,ઉમર22 રહેવાસી વાડી તથા અન્ય એક કલ્પેશભાઈ ને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી .રસ્તા પરથી પ્રસાર થતા રીક્ષા ચાલકે માનવતા દાખવી બન્ને ઇજાગ્રસ્તઓ ને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

Advertisement

Share

Related posts

નવાગામ ખાતેની જયરામ કૃષ્ણ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ ખાતે ૬૯મા પ્રજાસત્તાક દિનની ઉજવણી

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ ફોરેસ્ટ થાણા નર્સરી ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

સુરત ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ પર મંદીની અસરના કારણે ઉદ્યોગો મુશ્કેલીમાં.

ProudOfGujarat
error: Content is protected !!