Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ચોરો નો ત્રાસ વધ્યો, ચારથી પાંચ જેટલા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાનો મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર….

Share

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના સ્ટેશન વિસ્તાર પાસે આવેલ ઝમઝમ એપારમેન્ટ તથા ભાગ્યોદય સોસાયટી માં ચાર જેટલા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા એકસાથે ચારથી પાંચ જેટલા મકાનો ના તારા તૂટવાથી અંકલેશ્વર ના લોકોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો ત્યારે ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ગોધરા : શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે NSS વિભાગના સહયોગથી વેક્સિનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

બિહારના છપરાના પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થયેલ સ્પિરિટ બન્યું 40 લોકોના મોતનું કારણ, ઝેરી દારૂના કેસમાં ચોંકાવનારો ખુલાસો.

ProudOfGujarat

ગોધરા : વિશ્વ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે પાણીના કુજા, માળા, બર્ડ ફીડરનુ વિતરણ કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!