Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલનાં તબીબની બેદરકારીના કારણે એક બાળકનું ડેન્ગયુનાં રોગથી મોત નીપજ્યું હોવાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે.

Share

અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં રહેતા મીનાબહેન વસાવાના પરિવારના ચાર વર્ષના પુત્ર ધનરાજને તાવ આવતો હોય તેને સ્ટેશન રોડ પર આવેલ મમતા ચિલ્ડ્રન હોસ્પિટલમાં તબીબી પરિક્ષણ અર્થે લઇ જવામાં આવ્યો હતો જ્યાં તબીબે તેનું પરિક્ષણ કરી દવા આપી હતી આ બાદ તારીખ ૭ ઓક્ટોબરે ધનરાજની તબિયત વધુ બગડતા તેને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યો હતો જો કે તારીખ ૮ ઓક્ટોબરનાં રોજ તેનું મોત નીપજ્યું હતું. બાળકનું મોત હોસ્પિટલનાં તબીબની બેદરકારીના કારણે થયું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ અંગે શહેર પોલીસને અરજી આપવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભાવનગરના અખિલેશ સર્કલ મીરા પાર્ક પાસે બનુભાઇની વાડીના પાર્ટી પ્લોટના ગોડાઉનમાંથી  વિદેશી દારૂ તથા બિયર સહિત રૂપિયા ૧૩,૮૦,૬૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી પોલીસ   

ProudOfGujarat

હાંસોટ તાલુકાના ઉતરાજ ગામે ઉતરાજ અને ધમરાડ ગામની સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

હાંસોટ તાલુકાના માંગરોલ ગામના શિક્ષક ફરશુરામ શંકરભાઈ વસાવાને સન્માનિત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!