Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં વરસાદ પડતા જ તમામ રસ્તાની હાલત બિસ્માર…

Share

અંકલેશ્વરમાં ગઇકાલે રાત્રિના સમયે વરસાદ પડતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અંકલેશ્વરમાં વર્ષોથી ખાડા અને પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. વરસાદ પડતાની સાથે અંકલેશ્વરનાં કેટલા વિસ્તારોમાં પાણી ભરાઈ જતું હોય છે અને ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોમાં પણ ભય જોવા મળતો હોય છે.

અંકલેશ્વરમાં વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ અંકલેશ્વર તંત્ર દ્વારા આજદિન સુધી કાયમી ધોરણે નિવારણ લાવી શક્યું નથી, હાલ તો ખાલી ખાડા પૂરી લીપાપોથી કરી ચલાવી લે છે.

વરસાદ પડતાંની સાથે ખાડાઓમાં પાણી ભરવાથી વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે, જોવું રહ્યું કે આ સમસ્યામાંથી લોકોને કયારે છૂટકારો મળશે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાના અસ્તિત્વના 25 વર્ષ વીત્યા છતાં નર્મદાના પાંચ તાલુકાઓમાં એકપણ ફાયર સ્ટેશન નથી ?

ProudOfGujarat

લીંબડી તાલુકાના રામરાજપર ગામે વિજળી પડવાથી 5 ગાયોના મોત..

ProudOfGujarat

નર્મદાના કુંવરપરા ગામની સીમમાં જુગારની રેડ કરતા રોકડ રકમ સહિત ચારની ધરપકડ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!