Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં વરસાદ પડતા જ તમામ રસ્તાની હાલત બિસ્માર…

Share

અંકલેશ્વરમાં ગઇકાલે રાત્રિના સમયે વરસાદ પડતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અંકલેશ્વરમાં વર્ષોથી ખાડા અને પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. વરસાદ પડતાની સાથે અંકલેશ્વરનાં કેટલા વિસ્તારોમાં પાણી ભરાઈ જતું હોય છે અને ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોમાં પણ ભય જોવા મળતો હોય છે.

અંકલેશ્વરમાં વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ અંકલેશ્વર તંત્ર દ્વારા આજદિન સુધી કાયમી ધોરણે નિવારણ લાવી શક્યું નથી, હાલ તો ખાલી ખાડા પૂરી લીપાપોથી કરી ચલાવી લે છે.

વરસાદ પડતાંની સાથે ખાડાઓમાં પાણી ભરવાથી વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે, જોવું રહ્યું કે આ સમસ્યામાંથી લોકોને કયારે છૂટકારો મળશે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ તાલુકાના દેથાણ ગામમાં વસાવા સમાજ દ્વારા સ્મશાનની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠી.

ProudOfGujarat

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પરેડને સલામી આપી, કર્તવ્ય પથ પર રચાયો ઈતિહાસ

ProudOfGujarat

નડિયાદ : કપડવંજમા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાણીપીણીની જગ્યાઓ પર તપાસ હાથ ધરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!