Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકાના રામરાજપર ગામે વિજળી પડવાથી 5 ગાયોના મોત..

Share

હાલ ચોમાસું શરૂ થતાં જ આજે લીંબડી તાલુકાના રામરાજપર ગામે સેલાભાઈ વિઠ્ઠલભાઈ ભરવાડની 5 ગાયોના વિજળી પડવાથી મોત નિપજયું હતું ત્યારે રામરાજપર ગામના સરપંચ ના જણાવ્યા પ્રમાણે વરસાદ વરસતા એકાએક વિજળી ત્રાટકતા રામરાજપરના ભરવાડની 5 ગાયોના મોત નિપજયા
ત્યારે રામરાજપરના સરપંચ દ્વારા લીંબડી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ પહેલા શિયાણી ગામે વીજળી પડી હતી ત્યારે આજે રામરાજપર ગામે વિજળી પડવાથી 5 ગાયોના મોત નિપજયા હતા..

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર..

Advertisement

Share

Related posts

કોવિડ-19 બાબતે ભરૂચ નગરપાલિકાનાં ચીફ ઓફિસર જાગ્યા ત્યારથી સવાર જાણો વધુ.

ProudOfGujarat

૨૫ દિવસ સુધી ભક્તો ની ભક્તિ માન્યા બાદ મેઘના દેવ મેઘરાજા એ ભકતો વચ્ચે થી વિદાય લિધી…

ProudOfGujarat

અખિલ ભારતીય વાલ્મિકી મહાપચાયત યુવામોર્ચા ના ઉપાધ્યક્ષ પદે કમલેશ સોંલકી ની નિમણુક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!